Monday, April 29, 2024
HomeGujaratસમસ્ત પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

સમસ્ત પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

સમસ્ત પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના રહીશો દ્વારા આગામી તા. ૨૧ થી ૨૭ એપ્રિલ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના (કેનાલ રોડ, નવલખી બાયપાસ, દલવાડી સર્કલ, મોરબી) ખાતે યોજાશે. આ કથાનું રસપાન શાસ્ત્રી નિખીલભાઈ જોષી (રાધેકૃષ્ણ) સંગીતમય શૈલીથી કરાવશે. આ કથાનો લાભ લેવા સોમનાથ ધુન મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!