Tuesday, April 30, 2024
HomeGujaratહળવદના ઘનશ્યામગઢ ગામે ઝેરી દવા પી આદિવાસી શ્રમિકનો આપઘાત

હળવદના ઘનશ્યામગઢ ગામે ઝેરી દવા પી આદિવાસી શ્રમિકનો આપઘાત

મોરબી જિલ્લામાં અપમૃત્યુનો એક કેસ નોંધાયો છે જેમાં ઘનશ્યામગઢ ગામેં રહેતા આદિવાસી યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેધાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુને કેસની જાણવા મળતી વિગત અનુસાર હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે આવેલ જીતુભાઈ પટેલની વાડીએ રહેતા ખાજરભાઈ પીંગલાભાઈ જામસીંગભાઈ બારીયાએ વાડીએ કોઈ અગમ્ય કારણેાસર પોતાની જાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જે અંગે જાણ થતા ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હેાસ્પીટલમાં ખસેડાયા હતા જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!