Wednesday, May 15, 2024
HomeGujaratવાંકાનેરમાં પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરમાં પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરમાં આરોગ્યનગરમાં રહેતા પ્રૌઢને અચાનક હ્ર્દયરોગનો જોરદાર હુમલો આવતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારે વાંકાનેર સીટી પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલ આરોગ્યનગરમાં રહેતા ૫૭ વર્ષીય લાલજીભાઇ વશરામભાઇ માણસુરીયા પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવતા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે લાલજીભાઈને જોઇ તપાસી મૃત જાહેર કરતા જે અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની પ્રાથમિક તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!