Friday, March 29, 2024
HomeGujaratમોરબી જિલ્લાના હળવદ, વાંકાનેર અને માળીયા(મી) તાલુકાની ૧૭ સ્કૂલોમાં બઢતી પામેલા આચાર્યોની...

મોરબી જિલ્લાના હળવદ, વાંકાનેર અને માળીયા(મી) તાલુકાની ૧૭ સ્કૂલોમાં બઢતી પામેલા આચાર્યોની નિમણુક કરાઈ

મોરબી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં આવેલ સરકારી અને રાષ્ટ્રીય શિક્ષા મહાઅભિયાન અંતર્ગત ચાલતી સરકારી સ્કૂલમાં તથા મોડલ સ્કૂલમાં ૧૭ જેટલા આચાર્યોની બઢતી સાથે નિમણુંક આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જેમાં હળવદ તાલુકામાં ૧૦ જેમાં ઢવાણા, વેગડવાવ, કડિયાણા, સુંદરી, અજીતગઢ, ડુંગરપુર, મેરૂપર, ખેતરડી, દિઘડિયા અને હળવદની મોડેલ સ્કૂલમાં નવા આચાર્યો મુકવામાં આવ્યા છે અને માળીયા (મી) ના નાની બરાર ગામની શાળામાં એક, વાંકાનેર તાલુકામાં પાંચ જેમાંના ઠીકરીયાળી, સમથેરવા, પલાસડી, ભેરાડા, નવા કણકોટ માં આચાર્યો ની નિમણુંક કરવામાં આવી છે જ્યારે મોરબીની વીસી હાઇસ્કૂલમાં પણ નવા આચાર્ય ને બઢતી સાથે નિમણુંક કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!