Friday, May 3, 2024
HomeGujaratગુજરાત સ્થાપના દિવસ નિમિતે રામધન આશ્રમ પરિવાર દ્વારા કોરોના વોરીયર્સને શુભકામનાઓ પાઠવવામાં...

ગુજરાત સ્થાપના દિવસ નિમિતે રામધન આશ્રમ પરિવાર દ્વારા કોરોના વોરીયર્સને શુભકામનાઓ પાઠવવામાં આવી

આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે અને સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોના મહામારીમાં જીવના જોખમે લોકોની સેવા કરનાર કોરોના વોરીયર્સને આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મોરબી રામધન આશ્રમ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે તેમજ મહંત ભાવેશ્વરીબેન અને રામધન આશ્રમ પરિવારે તમામ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!