Saturday, April 20, 2024
HomeGujaratમોરબીની સંસ્થા દ્વારા કલાકારોને રાશન કીટનું વિતરણ કરાયું

મોરબીની સંસ્થા દ્વારા કલાકારોને રાશન કીટનું વિતરણ કરાયું

કોરોના મહામારીને કારણે સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવાનું કામ કરતા દેશના કલાસાધકોની હાલત અત્યંત દયનિય બની છે. કોવિડ ગાઈડલાઈનની અમલવારીને કારણે જાહેર કાર્યક્રમ, સમારોહ, લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમો બંધ થતા ખાસ કરીને નાના -મોટા શહેરોમાં કલાકારોની હાલત કફોડી બની છે. જો કે મોરબીના સેવાભાવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કલાકારોની આ કફોડી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાશન કીટનું વિતરણ કરી મદદરૂપ થવા પહેલ કરવાની સાથે કલાકાર મિત્રો માટે આરોગ્યસેવામાં આર્થિક મદદનો કોલ આપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!