Monday, April 29, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજાનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજાનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી નીવાસી અને મૂળ નવાગામ માળીયા મીયાણાના અશોકસિંહ ઉદયસિંહ જાડેજાના માતા, અમરદીપસિંહ અશોકસિંહ જાડેજાના દાદીમા તથા સજ્જનસિંહ દેવીસિંહ જાડેજા, વિક્રમસિંહ દેવીસિંહ જાડેજા અને રણજીત સિંહ દેવી સિંહ જાડેજાના ભાભી જનકબા ઉદયસિંહ જાડેજા નું ૨૩/૧૨/૨૦૨૩ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થતાં સદગત નું બેસણું તા.૨૫/૨૨/૨૦૨૩ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે મોરબીના શનાળા રોડ, ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક નં.M-૬૧૦ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!