Saturday, May 18, 2024
HomeGujaratઅંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવતનું દુઃખદ અવસાન/સોમવારે બેસણું

અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવતનું દુઃખદ અવસાન/સોમવારે બેસણું

અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવતનું ૭૩ વર્ષની વયે નિધન થયું છે. તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તારીખ ૩૦-૦૩-૨૦૨૪ ના રોજ દુખદ અવસાન થયું છે.સદગતનું બેસણું તા. ૦૧-૦૪-૨૦૨૪ ને સોમવારે નિવાસસ્થાને ગામ અંબાલા તાલુકો:જોડિયા મુકામે રાખવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!