Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં એકલવાયા જીવનથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં રહેતા ૪૭ વર્ષીય આધેડના લગ્ન ન થતા હોય જેથી એકલવાયી જિંદગીથી કંટાળી પોતાના રહેણાંકે ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં.૨ માં રહેતા શંકરભાઇ ઉર્ફે રાજુભાઇ જેઠાભાઇ પરમાર ઉવ.૪૭ ના લગ્ન થયેલ ન હોય અને એકલવાયું જીવન જીવતા હોય જેના કારણે કંટાળી જઇ પોતાની મેળે પોતાની ઘરે છતના હુંકમાં દોરડું બાંધી ગળેફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ બનાવ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!