Thursday, May 9, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી સુંદરજીભાઈ દેવજીભાઈ પેથાપરાનુ દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી સુંદરજીભાઈ દેવજીભાઈ પેથાપરાનુ દુઃખદ અવસાન/બેસણું

મૂળ બિલિયાના વતની અને હાલ મોરબી નિવાસી સ્વ.સુંદરજીભાઈ દેવજીભાઈ પેથાપરા (ઉ. વ.૬૭)નુ આજ રોજ તા ૧૭/૧૦/૨૦૨૩ ને મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૦/૧૦/૨૦૨૩ સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ,રવાપર ઘુનડા રોડ ,મોરબી ખાતે રાખેલ છે.તેમજ સસરા પક્ષનુ બેસણું પણ સાથે રાખેલ છે.
નોંધ:લૌકિક પ્રથા બંધ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!