મોરબી નિવાસી રાજેન્દ્ર રતનશીભાઈ સોમાણીનું આજ રોજ મંગળવાર તા. ૦૧/૦૯/૨૦૨૬ ના રોજ મોરબી ખાતે દુઃખદ અવસાન થયેલ છે. અને તેઓ શ્રીજી ચરણ પામેલ છે. સદગતની પ્રાર્થના સભા / બેસણું તારીખ: ૦૨/૦૯/૨૦૨૬ ને બુધવારના રોજ સાંજે ૪:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી દેશળ દેવ હોલ મહેન્દ્ર ડ્રાઇવ રોડ,પુલ ઉપર, મોરબી ખાતે રાખેલ છે.






