Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના રાણેકપર ગામે રહેતી સગીરાએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે રહેતી સગીરાએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે રહેતી સવીતાબેન પ્રેમસીંગ (ઉ.વ.૧૭) નામની સગીરા ગઈકાલે તા.૨૨ ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ વાંકાનેર સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ આર.એમ.ગામેતી ચાલવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!