Thursday, April 25, 2024
HomeGujaratમાળિયા (મી.) ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ : ફરિયાદ નોંધાઈ

માળિયા (મી.) ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ : ફરિયાદ નોંધાઈ

માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકની રહેવાસી સગીરાનું લગ્નની લાલચે એક શખ્શ અપહરણ કરી ગયાની પોલીસ ફરિયાદ સગીરાના ભાઈએ નોંધાવી છે તો માળિયા(મી.) પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયાના ગ્રામ્ય પંથકની રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ થયું હોય જે મામલે ભોગ બનનારના ભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી સુખદેવ અરજણ દેગામા (રહે ગામ કુંભારિયા તા. માળિયા) વાળો તેની સગીર વયની બહેનને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો છે. માળિયા(મી.) પોલીસે સગીરાનાં અપહરણ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!