Friday, April 26, 2024
HomeGujaratટંકારાનાં ઓટાળા ગામે ખેતરમાં ઝેરી દવાની અસરથી સગીરાનું મોત

ટંકારાનાં ઓટાળા ગામે ખેતરમાં ઝેરી દવાની અસરથી સગીરાનું મોત

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ઓટાળા ગામે આવેલ અશ્વીનભાઇ પટેલની વાડીએ રહીને ખેતમજૂરી કરતી લલીતાબેન ચનાભાઇ બાંમણીયા (ઉ.વ.૧૭) નામની સગીરા ગત તા. ૫ ના રોજ બપોરના સમયે પોતાની વાડીએ દવા છાંટતી હતી તે સમયે ઝેરી દવા ચડી જતા તેણીને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડાઇ હતી.જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!