Saturday, May 18, 2024
HomeGujaratમોરબી સીરામીક એસો.ના પ્રશ્નો અંગે કેન્દ્રીય મંત્રીને રજુઆત કરતા સાસંદ મોહન કુંડારીયા

મોરબી સીરામીક એસો.ના પ્રશ્નો અંગે કેન્દ્રીય મંત્રીને રજુઆત કરતા સાસંદ મોહન કુંડારીયા

મોરબી સીરામીક એશોસીએસનના જીસીસી અને યુરોપ દેશોના એન્ટી ડંમ્પીંગના ચાલતા પ્રશ્નોને લઈને સાસંદ મોહનભાઈ કુંડારીયાએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે સંસદભવન દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરી હતી.

- Advertisement -
- Advertisement -

આ તકે મંત્રી પિયુષ ગોયલ દ્વારા મોરબી સીરામીકનું મોટાભાગનું એક્સપોર્ટ જીસીસીના દેશોમા થતુ હોય જેને લઈને આ પ્રશ્નોનું તાત્કાલિક ઝડપથી યોગ્ય નિરાકરણ લાવવા માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. અને સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી અને યુરોપ દેશો દ્વારા લગાવેલ એન્ટી ડંમ્પીંગના પ્રશ્નો માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.

આ મીટીંગમા સાંસદ મોહનભાઈ કુંડારીયા સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા, વિનોદભાઈ ભાડજા તેમજ ઉપ પ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાત સહિતના હાજર રહ્યા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!