Sunday, May 5, 2024
HomeGujaratઆઝાદી કા અમૃત મહોત્સવમાં કાવ્ય-ગાન સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ઝળકતી લજાઈની વિદ્યાથીની

આઝાદી કા અમૃત મહોત્સવમાં કાવ્ય-ગાન સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ઝળકતી લજાઈની વિદ્યાથીની

મોરબી: દેશની આઝાદીના 75 પુરા થવાના સંદર્ભે સરકાર દ્વારા આ રાષ્ટ્રીય પર્વની આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં જ્ઞાનજ્યોત વિદ્યાલય લજાઈમાં ધોરણ 9માં અભ્યાસ કરતી મારૂ સ્નેહાબેન હસમુખભાઈ વિદ્યાર્થીનીએ માધ્યમિક વિભાગમાં જિલ્લા કક્ષાની કાવ્ય-ગાન સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. બાદમાં રાજ્યકક્ષાએ પણ સ્નેહાબેને સ્થાન મેળવી સમગ્ર મોરબી જિલ્લા તથા મારૂ પરિવારનું ગૌરવ વધાર્યું છે. તે બદલ જ્ઞાનજ્યોત વિદ્યાલય લજાઈના શાળા સંચાલકો અને સ્ટાફ તથા પરિવાર તરફથી સ્નેહાબેનને અંભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!