Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

મહારાણા પ્રતાપજીની પુણ્યતિથિ નિમિતે મોરબીમાં રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ શ્રી મહારાણા પ્રતાપજીની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ તકે મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી શક્તિસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજા (પીલુડી), જિલ્લા મંત્રી મયુરસિંહ જાડેજા, જિલ્લા કારોબારી દિલીપસિંહ ઝાલા, શહેર મહામંત્રી હર્ષરાજસિંહ જાડેજા, શહેર સહમંત્રી યોગીરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, સંદીપસિંહ જાડેજા, ઓમદેવ સિંહ જાડેજા સહિતના અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!