Saturday, May 4, 2024
HomeGujaratશ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીના હોદ્દેદારોની વરણી કરાઈ

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીના હોદ્દેદારોની વરણી કરાઈ

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીના નવા હોદેદારો ની તા 19-06-2022 ને રવિવાર ના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ ખાતે નવા હોદેદારોની પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા મહામંત્રી કમલભાઈ દવે અને ધ્વનિતભાઈ દ્રારા નિમણુંક કરવા માં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પરશુરામ યુવા ગ્રુપની નવી ટીમમાં લીગલ એડવાઈઝર તરીકે મહિધરભાઈ એચ દવે, કોષાધ્યક્ષ તરીકે નયનભાઈ કે પંડ્યા, પ્રચાર પ્રસાર જીગરભાઈ એચ દવે અને હર્ષભાઈ એમ જાની તથા ઉપપ્રમુખ આદર્શભાઈ દવે, વિશાલભાઈ મહેતા, યજ્ઞેશભાઇ જાની, ગજેન્દ્રભાઈ ભટ્ટ, ઉદયભાઇ જોશી, જયદીપભાઇ મહેતા અને સહમંત્રી તરીકે શિવભાઈ જાની, વિજયભાઈ રાવલ, ગૌરાંગભાઈ દવે, નિરવભાઈ જાની, દીપભાઈ પંડ્યા, કપીલભાઈ દવે ની નિમણુંક કરી તેમને નિમણુંક પત્ર આપવામાં આવ્યો હતો સાથે નવનિયુક્ત તમામ હોદેદારો એ આગામી વર્ષ દરમ્યાન સમાજ કલ્યાણ માટેના તમામ કાર્ય નિસ્વાર્થ અને નિષ્ઠાથી કરવાનો સંકલ્પ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!