Friday, March 29, 2024
HomeGujaratપરશુરામ ધામ મુકામે બીજેપી ની ટીકીટ બાહ્મણ સમાજના ઉમેદવારો ને મળતા વિજય...

પરશુરામ ધામ મુકામે બીજેપી ની ટીકીટ બાહ્મણ સમાજના ઉમેદવારો ને મળતા વિજય આશીર્વાદ રુપે શ્રી રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ

આજરોજ તારિખ 12/2/2021ના રોજ પરશુરામ ધામ મુકામે બીજેપી ની ટીકીટ બાહ્મણ સમાજના ઉમેદવારો ને મળતા વિજય આશીર્વાદ રુપે શ્રી રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમા અતિથી વિશેષ મોરબી-માળીયાનાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહીત અનીલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, આર કે ભટ્ટ, ડો.રાજુભાઈ, ડો.લહેરુ, પ્રહલાદભાઈ પંડ્યા, રાજુભાઈ પંડ્યા, મુકુંદભાઈ જોષી, વિનુભાઇ ભટ્ટ, દિપ,ભાઈ પંડયા વિજયભાઈ રાવલ (પુજારી) વગેરે હાજર રહ્યા હતાં તથા યજ્ઞ ના આચાર્ય રામનારાયણભાઈ દવે તથા કર્માચાર્ય શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટએ કામગીરી બજાવેલ હતી તથા બ્રાહ્મણ સમાજ ના સર્વ મહાનુભાવોએ ઉમેદવારોને વિજયી ભવ: ના આશિર્વચન પાઠવ્યા હતાં.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!