Friday, April 26, 2024
HomeGujaratપંજાબ કોંગ્રેસને ભગવાન સતબુદ્ધિ આપે તે માટે મોરબી ભાજપ દ્વારા કરાયા મૌન...

પંજાબ કોંગ્રેસને ભગવાન સતબુદ્ધિ આપે તે માટે મોરબી ભાજપ દ્વારા કરાયા મૌન ધરણા

પંજાબ કોંગ્રેસને ભગવાન સતબુદ્ધિ આપે તે માટે મોરબી ભાજપ દ્વારા ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે
મૌન ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા ષડ્યંત્ર રચી પ્રધાનમંત્રી ના કાફલાને રોકવામાં આવ્યો હતો જેના વિરોધમાં આજે મોરબી જિલ્લા ભાજપ દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે
સવારે 10:00 થી 12:00 સુધી મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીબાગ ખાતે કોંગ્રેસના વિરોધમાં કરવામાં આવેલ ધૃણામાં જિલ્લા ભાજપ પ્રમુખ,નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા અને કોંગસને ભાગવાન સ્તબુદ્ધિ આપે તેવી માંગ કરાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!