Saturday, April 20, 2024
HomeGujaratમોરબીનાં પંચાસર રોડ પર ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા : રોકડ રૂ.૪,૩૭ લાખની મત્તાની...

મોરબીનાં પંચાસર રોડ પર ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા : રોકડ રૂ.૪,૩૭ લાખની મત્તાની ચોરી

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી કાલીકા પ્લોટ શિવ સોસાયટી નર્મદા હોલ સામે રહેતા કુરીયરનાં ધંધાર્થી દિગ્વિજયસિંહ જીવણસિંહ રાઠોડ (ઉ.વ.૩૧)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમનાં પંચાસર રોડ પર આશાપુરા કોમ્પલેક્ષમાં આવેલા ફ્રીગ્રેટ લોજીસ્ટીક પ્રા. લી. કંપની વડોદરા વાળાનાં ઓનલાઇન કુરીયર માટે ભાડે રાખેલ ગોડાઉનનાં શટરનું તાળુ ખોલી અંદર પ્રવેશી અંદર રાખેલ ટેબલના ખાનાનો લોક તોડી ખાનામાં ઓનલાઇન પાર્સલો ગ્રાહકોને આપેલ તેનાં કલેકશનનાં આવેલા તેમજ ઓફિસ ખર્ચનાં રાખેલ કુલ રોકડ રૂ. ૪,૩૭,૦૦૦/- ની કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી લઈ ગયા હતાં. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી ચોરને પકડી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!