Monday, August 31, 2026
HomeGujaratજન્માષ્ટમીના પાવન પર્વે મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા આરોગ્ય સેવાઓ માટે વિશેષ વ્યવસ્થા

જન્માષ્ટમીના પાવન પર્વે મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા આરોગ્ય સેવાઓ માટે વિશેષ વ્યવસ્થા

મોરબીમાં જન્માષ્ટમીના પાવન તહેવારની ઉજવણી સાથે નાગરિકોના આરોગ્યની સંભાળ માટે આયુષ હોસ્પિટલ ખાતે વિવિધ તબીબી સેવાઓ ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.

- Advertisement -
- Advertisement -

આયુષ હોસ્પિટલ, મોરબી ખાતે વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા અલગ-અલગ વિભાગોમાં સારવારની સુવિધા આપવામાં આવે છે. જેમાં ન્યૂરો સર્જરી વિભાગમાં ડો. પ્રતિક પટેલ, જનરલ મેડિસિન વિભાગમાં ડો. સત્યજીતસિંહ જાડેજા, ઓર્થોપેડિક વિભાગમાં ડો. પૂર્વ પટેલ અને ડો. યોગેશદાન ગઢવી, ગાયનેકોલોજી વિભાગમાં ડો. મિલન શિંગાળા તેમજ બાળરોગ વિભાગમાં ડો. મયુર ગ્વાલાણી દ્વારા તબીબી સેવાઓ ઉપલબ્ધ છે.

તહેવારના દિવસોમાં પણ નાગરિકોને આરોગ્ય સંબંધિત જરૂરિયાતોમાં યોગ્ય તબીબી માર્ગદર્શન અને સારવાર મળી રહે તે માટે આયુષ હોસ્પિટલ દ્વારા વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

વધુ માહિતી માટે આયુષ હોસ્પિટલનો સંપર્ક કરી શકાય છે.

🏥 આયુષ હોસ્પિટલ, મોરબી

📞 75750 88884

📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!