Thursday, April 25, 2024
HomeGujaratMorbiરાજ્યના ગૃહ વીભાગ દ્વારા ૧૩૦ પીએસઆઇ ની બદલીઓ : મોરબીમાં ભાવનગર થી...

રાજ્યના ગૃહ વીભાગ દ્વારા ૧૩૦ પીએસઆઇ ની બદલીઓ : મોરબીમાં ભાવનગર થી શક્તિસિંહ રાણાને મુકાયા

 

- Advertisement -
- Advertisement -

આજે મોડી સાંજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પીએસઆઇની બદલીઓનો ઘણવો કાઢવામાં આવ્યો હતો જેમાં રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં ફરજ બજાવતા પીએસઆઇ ની બદલીઓ કરવામાં આવી છે ત્યારે મોરબીમાં ભાવનગર જીલ્લામાં ફરજ બજાવતાં અને મૂળ બોડકીના (સ્વામીના ગઢડાના)વતની અને પીએસઆઇ શક્તિસિંહ મૂળરાજસિંહ રાણા ની નિમણુંક કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં ત્રણ વર્ષ થી ફરજ બજાવતાં પીએસઆઇ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓની મોટાં પાયે બદલીઓ થાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!