Tuesday, May 7, 2024
HomeGujaratમોરબીના આંદરણા ગામે કુંડારિયા પરિવાર દ્વારા શિવ આરાધના કથા અને મહારૂદ્ર યજ્ઞનું...

મોરબીના આંદરણા ગામે કુંડારિયા પરિવાર દ્વારા શિવ આરાધના કથા અને મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરાયું

મોરબીના આંદરણા ગામે રાજકોટના સાંસદ મોહન કુંડારીયાના પરીવાર દ્વારા ધારેશ્વર મહાદેવ મંદીરે પંચ દિવસીય શિવ આરાધના કથા મહારૂદ્ર યજ્ઞનું વિક્રમ સંવત ૨૦૭૮ વૈશાખ સુદ બીજને તા ૦૨ મે થી વૈશાખ સુદ પાંચમને તા ૦૬ મે દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ધારેશ્વર મહાદેવ મંદીરે પંચ દિવસીય શિવ આરાધના કથા મહારૂદ્ર યજ્ઞના દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પંચ દિવસીય શિવ આરાધના કથાની શુભ શરૂઆત આજે તા.૨ મેને સોમવારના રોજ કરવામાં આવી હતી. જ્યારે તા. ૦૬ મે ને શુક્રવારના રોજ પુર્ણાહુતી કરવામાં આવશે. તેમજ મહારૂદ્ર યજ્ઞનો સમય સવારે ૮:૩૦ કલાક થી સાંજના ૬:૦૦ કલાક સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે. તેમજ મહા પ્રસાદ તારીખ ૦૫ મે ને ગુરૂવારના રોજ સાંજે ૦૬
:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!