Friday, March 29, 2024
HomeGujaratકોરોના મહામારીને પગલે ખેડૂતોના પાક ધિરાણ ભરવાની મુદતમાં વધારો કરવા જીલ્લા પંચાયત...

કોરોના મહામારીને પગલે ખેડૂતોના પાક ધિરાણ ભરવાની મુદતમાં વધારો કરવા જીલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની કૃષિમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાએ રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે કોરોના મહામારીથી ગુજરાત પણ બાકાત રહ્યું નથી કોરોના મહામારીને પગલે મોરબી સહીત રાજ્યના માર્કેટિંગ યાર્ડ અનેક દિવસોથી બંધ છે જેથી ખેડૂતો પોતાની જણસ સમયસર વેચી શક્યા નથી અને ખેડૂતો આર્થિક સંકડામણમાં હોય જેથી વર્ષ ૨૦૨૦-૨૧માં ખેડૂતોને જે બેંક પાસેથી પાક ધિરાણ લીધું હોય તે પાક ધિરાણ ભરવાની મુદતમાં વધારો કરી આપવા માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!