Tuesday, April 16, 2024
HomeGujaratમોરબીના વાવડી રોડ પર રહેતા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના વાવડી રોડ પર રહેતા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર સમજુબા સ્કૂલ પાસેના ગાયત્રીનગરમાં રહેતા કિર્તીભાઈ શેઠ (ઉ.વ.૪૦) નામના યુવાન પોતાના ઘર પાસે ફરસાણની દુકાન ચલાવતા હોય જેને આજે સવારે દુકાનમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ફરસાણનો ધંધો બરાબર ચાલતો ના હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળી યુવાને આપઘાત કર્યાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે મોરબી તાલુકા પોલીસે યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!