Monday, May 20, 2024
HomeGujaratમોરબીના રોહિદાસપરાના યુવાનનો આપઘાત

મોરબીના રોહિદાસપરાના યુવાનનો આપઘાત

મોરબીના રોહિદાસપરાના યુવાને આપઘાત કરી લીધો હતો.જેમાં મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકમાં જાણવા મળેલ વિગતો અનુસાર વિજયભાઈ ગુલાબભાઈ જોગેલ (ઉ.વ-૨૨ રહે:- રોહિદાસ પરા શીરી નં-૩ મોરબી) વાળાએ તા.૧૬/૦૭/૨૦૨૨ ના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેધેલ હતો. બાદમાં યુવાન મરણ ગયેલ હાલતમા અત્રેની સિવિલ હોસ્પીટલે તેની ડેડ બોડી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!