Friday, March 29, 2024
HomeGujaratમાળિયા મિયાણાના વેજલપર ગામના તળાવમાં એકસામટા નવ કાચબાના શંકાસ્પદ મોત નિપજ્યા

માળિયા મિયાણાના વેજલપર ગામના તળાવમાં એકસામટા નવ કાચબાના શંકાસ્પદ મોત નિપજ્યા

માળિયા મિયાણા તાલુકાના વેજલપર ગામે આવેલ તળાવમાં એકસામટા અનેક કાચબાઓના શંકાસ્પદ મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી મચી જવા પામી છે. આ અંગે વનવિભાગે કાચબાઓના સેમ્પલ લેવા સહિતની કામગીરી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વેજલપર ગામે આવેલ તળાવમાંથી કાચબાઓના મોત થયા અંગેની જાણ થતાં ગ્રામજનો દોડી ગયા હતા. જ્યાં તપાસ કરતા ૯ થી વધુ કાચબાઓના શંકાસ્પદ મોત થયા હોવાનું સામે આવ્યું હતું આ અંગે ગામના સરપંચ હરેશભાઈ કૈલાએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક વેજલપર ગામે દોડી ગઈ હતી જ્યાં તપાસ આદરી કાચબાના મૃતદેહના સેમ્પલ લઈને ટેસ્ટીંગ અર્થે મોકલી વધુ તપાસ આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!