Thursday, April 18, 2024
HomeGujaratટંકારા : સરકારી હોસ્પિટલ ખાતે નવી ખીલખીલાટ વેનનું લોકાપર્ણ કરવામાં આવ્યું

ટંકારા : સરકારી હોસ્પિટલ ખાતે નવી ખીલખીલાટ વેનનું લોકાપર્ણ કરવામાં આવ્યું

ગુજરાત સરકાર દ્વારા હાલની પરિસ્થિતિ અનુસાર અલગ અલગ તાલુકા વાઈઝ નવી એમ્બ્યુલન્સ વેનનો વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે નવી ખીલખિલાટ વેનનું ડો.વાસુદેવ ચીખલીયા, ડૉ.આદિત્યના હસ્તે રીબીન કાપી લોકાપર્ણ કરાયું હતું. ટંકારા 108 સ્ટાફ અને મોરબી જિલ્લા અધિકારી તેમજ પાયલોટ સલીમભાઈ ભૂંગરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!