Saturday, April 20, 2024
HomeGujaratટંકારા : વીરપર ગામે રહેણાંક મકાનમાંથી કોહવાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

ટંકારા : વીરપર ગામે રહેણાંક મકાનમાંથી કોહવાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના વીરપર ગામે રહેતા જીતેન્દ્રભાઈ માવજીભાઈ ચાવડા (ઉ.વ.૩૬) આશરે બે ત્રણ દિવસ પહેલા કોઈ કારણોસર તેના ઘરે મરણ ગયેલ હોય જેથી તેનો મૃતદેહ કોહવાય ગયેલી હાલતમાં ઘરમાં પડ્યો હોય જે બાબતે મૃતક જીતેન્દ્રભાઈના કૌટુંબીક ભાઈ ચેતનભાઈ ચાવડાએ ગઈકાલે ટંકારા પોલીસને કરતા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!