Friday, April 26, 2024
HomeGujaratટંકારા : ઘઉંમાં નાખવાના ટીકડા પીને વૃદ્ધે જીવન ટુંકાવ્યુ

ટંકારા : ઘઉંમાં નાખવાના ટીકડા પીને વૃદ્ધે જીવન ટુંકાવ્યુ

ટંકારાની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ જાદવજીભાઈ પટેલ (ઉ.વ.૫૨)નામનાં વૃદ્ધે ગત તા.૨૫ ના રોજ પોતાના ઘરે ઘઉમાં નાખવાના ટીકડા પી જતા તેને પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તા.૨૭ ના રોજ તેનું મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!