Monday, May 6, 2024
HomeGujaratટંકારા : હમીરપર ગામના યુવાનોએ ગામને કર્યું સેનેટાઈઝ

ટંકારા : હમીરપર ગામના યુવાનોએ ગામને કર્યું સેનેટાઈઝ

હાલ સમગ્ર દેશમાં કોરોનાએ માથું ઊંચક્યું છે તે જ રીતે મોરબી જીલ્લામાં પણ કોરોના પરિસ્થિતિ વિકટ બની છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સ્વૈચ્છિક તકેદારીનાં પગલાંઓ લઈ રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાનાં હમીરપર ગામે ગ્રામજનોની સુરક્ષા તથા કોરોના સંક્રમણને વધતુ અટકાવવાનાં પ્રયાસરુપે ગામનાં સેવાભાવી અને જાગૃત યુવાનો દ્વારા ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં યુવાનો અમિત ભોરણીયા, મનોજ ભોરણીયા, દિપક વ્યાસ, શૈલેશ કોરિગા, રાજેશ ભોરણીયા, જેન્તીભાઈ અઘેરા, ગોરધન ચાવડાએ જાતે આખા ગામમાં સેનીટાઇઝેશન કર્યું હતું. તેમજ લોકોને ઘરની આજુબાજુમાં ચોકસાઈ રાખવાનો સંદેશ પૂરો પાડયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!