Wednesday, April 24, 2024
HomeGujaratટંકારા : વિરવાવ ગામે પાણીની કૂંડીમાં પડી જતા ૪ વર્ષનાં બાળકનું કરૂણ...

ટંકારા : વિરવાવ ગામે પાણીની કૂંડીમાં પડી જતા ૪ વર્ષનાં બાળકનું કરૂણ મોત

બનાવની મળતી વિગતો અનુસાર ટંકારાના વીરવાવ ગામે દશુભાની વાડીમાં રહીને મજુરી કામ કરતા ધનજીભાઈ ડાવરનો દીકરો વિપુલ (ઉં.વ.૪) વાડીએ પાણીની કુંડીમાં પડી જતા ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં બાળકની ડેડબોડીનો ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવને પગલે પરિવાજનોમાં શોક વ્યાપી ગયો છે. ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!