Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાંથી થોડા દિવસ પહેલા ગુમ થયેલા આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

મોરબીમાંથી થોડા દિવસ પહેલા ગુમ થયેલા આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

મોરબીમાંથી થોડા દિવસ પહેલા ગુમ થયેલા આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

- Advertisement -
- Advertisement -

થોડા દિવસ પહેલા મોરબીના રોહીદાસપરા શેરી નંબર ૦૬ માં રહેતા દેવજીભાઈ મોહનભાઈ શુકલ નામના ૬૦ વર્ષિય આધેડ ઘરેથી બેંકે જવાનું કહીને પરત ફર્યા ન હતા જેથી દેવજીભાઈ ના પુત્ર પ્રવિણભાઈ શુકલ મોરબી સીટી બી ડિવિઝન માં ગુમ થયાની જાણ કરી હતી.જેમાં આજે ગુમ થયેલ દેવજીભાઈ મોહનભાઈ શુક્લ નો કોહવાયેલ મૃતદેહ મોરબીના પાડા પુલ નીચેથી પાણીમાંથી તરતી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને રાજકોટ પીએમ અર્થે ખસેડી મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!