Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના પરશુરામ ધામ ખાતે નિર્માણ પામેલ સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરાયુ

મોરબીના પરશુરામ ધામ ખાતે નિર્માણ પામેલ સાંસ્કૃતિક હોલનું ખાતમુહૂર્ત કરાયુ

મોરબીમાં નવલખી રીડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ પરશુરામ ધામ ખાતે સાંસ્કૃતિક હોલનું જિલ્લા કલેકટર જી.ટી પંડ્યા તથા રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી ધીમંત વ્યાસ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી મામલતદાર નિખિલભાઇ મહેતા, રાજકોટ બ્રહ્મ અગ્રણી જીતુભાઈ મહેતા, કચ્છ બ્રહ્મગ્રણી એડવોકેટ એચ. એલ. અજાણી સાહેબ, હસુભાઈ પંડ્યા તેમજ બહોળી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ ધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, અનિલ ભાઈ મહેતા, અતુલભાઇ જોશી, નીરજભાઈ ભટ્ટ ચિંતનભાઈ ભટ્ટએ જહેમત ઉઠાવી હતી. તેમજ કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!