Tuesday, May 21, 2024
HomeGujaratમાળીયા મિયાણાના અર્જુનનગર ગામની ખેડૂત પરિવારની દીકરીએ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી

માળીયા મિયાણાના અર્જુનનગર ગામની ખેડૂત પરિવારની દીકરીએ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી

માળીયા મિયાણા તાલુકના અર્જુનનગર ગામની ખેડૂત પરિવારની દીકરીએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી ઊંચી ઉડાન ભરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા મિયાણા તાલુકના અર્જુનનગર ગામેં રહી ખેતી કામ કરતા નરેશભાઈ ધ્રાંગાની લાડકવાઈ દીકરી જેનિશાએ ડોટર ડે ના દિવસે નવોદયની પરીક્ષા પાસ કરી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા બદલ ધ્રાંગા પરિવારમાં ખુશીની વાદલડી વરસી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!