Tuesday, April 23, 2024
HomeGujaratમાળીયા મીયાણા ના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાંથી પાણી આપવા રજૂઆત કરાઈ

માળીયા મીયાણા ના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાંથી પાણી આપવા રજૂઆત કરાઈ

હળવદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન આર એલ પટેલે લેખિતમાં રાજ્યના મુખ્યમંત્રી ને રજૂઆત કરી.

- Advertisement -
- Advertisement -

હળવદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન આર એલ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે મોરબી માળીયા તેમજ ધાંગધ્રા કેનાલમાં સમયસર પાણી છોડવા અંગે રજૂઆત કરાઇ છે જેના પગલે મોરબી માળીયા નાના ખેડૂતોને પુરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળી શકે તથા ખેડૂતોને વધુ લાભ થાય અને પાક સારો ઉપજે તે બાબતે લેખિત માં રજૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!