Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમા ચેરિટી ભવન નું મુખ્યમંત્રી ના હાથે વર્ચ્યુઅલ ભૂમિ પૂજન

મોરબીમા ચેરિટી ભવન નું મુખ્યમંત્રી ના હાથે વર્ચ્યુઅલ ભૂમિ પૂજન

મોરબી જિલ્લામાં અદ્યતન સુવિધાથી સજ્જ ચેરિટી ભવન નું આગામી તારીખ ૨૫/૦૫/૨૦૨૨ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરવામાં આવશે આ પ્રસંગે રાજ્યના કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહેશે બુધવારે સવારે 9:00 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ચેરીટી ભવનનું વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરવામાં આવશે તેઓ જાહેર ટ્રસ્ટ ની નોંધણી કચેરી મોરબી પ્રદેશ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!