Sunday, May 19, 2024
HomeGujaratવાંકાનેરના મચ્છો નદીના પુલ પરથી ઝંપલાવી યુવાને મોત વ્હાલું કર્યું

વાંકાનેરના મચ્છો નદીના પુલ પરથી ઝંપલાવી યુવાને મોત વ્હાલું કર્યું

વાંકાનેરના નવાપરા ,ખડીપરામા રહેતા સનીભાઈ વિનુભાઈ દેગામા નામના ૨૫ વર્ષીય યુવાને કાલે બપોરના સમયગાળા દરમિયાન વાંકાનેર ખાતે આવેલ મચ્છો નદીના પુલ ઉપરથી કુદકો મારી આપધાતનો પ્રયાસ કરી લીધો હતો આ અંગે જાણ થતા તાત્કાલિક સ્થળ પર ૧૦૮ સ્ટાફને બોલાવવામાં આવી હતી આ વેળાએ ૧૦૮ ના સ્ટાફે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.આ અંગે પોલીસને જાણ કરાતા વાંકાનેર સીટી પોલીસે અપમૃત્યુની નોંધ કરી મોત ની કારણ જાણવા સહિતની દિશામાં કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!