Friday, March 29, 2024
HomeGujaratમોરબી કોર્ટમાં બંધારણ દિવસ પર આમુખનું વાંચન કરાવી ઉજવણી કરવામાં આવી

મોરબી કોર્ટમાં બંધારણ દિવસ પર આમુખનું વાંચન કરાવી ઉજવણી કરવામાં આવી

આજે તા 26 નવેમ્બર 1949 ના દિવસે ભારત નું બંધારણ ઘડવામાં આવ્યું હતું, આથી આજના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવા મા આવે છે. તે મુજબ આજે જિલ્લા ન્યાયાલય ખાતે બંધારણ ના આમુખ નું વાંચન DLSA ના સચિવ આર કે પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કોર્ટના સ્ટાફ તેમજ તથા વકીલ હાજર રહ્યા હતા અને બંધારણ દિવસની ઉજવણી કરી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!