Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં કોરોના કાળમાં સેવા આપનાર છાત્રોલા દંપતીનું સન્માન કરાયું

મોરબીમાં કોરોના કાળમાં સેવા આપનાર છાત્રોલા દંપતીનું સન્માન કરાયું

મોરબી જિલ્લામાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો હતો તે વેળાએ અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકો મદદ માટે આગળ આવ્યા હતા. ત્યારે કોરોના ના કપરા સમયમાં છાત્રોલા દંપતી પણ લોકોની મદદે આવ્યા હતા. જે બદલ છાત્રોલા દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

શ્રી સ્વામિનારાયણ કષ્ટભંજન દેવ સાળંગપુર તથા મોરબી તાલુકાના પૂર્વ સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઇ હોથી દ્વારા ખાનગી લેબોરેટરીના સંચાલક સન્નીભાઈ મનસુખભાઈ છત્રોલા તથા હીનાબેન સન્નીભાઈ છાત્રોલાનું કોરોના કપરા સમયમાં લોકોની સેવા કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!