Friday, May 3, 2024
HomeGujaratપરંપરા: માળીયા(મી) ના સરવડ ગામના તળાવમાં નવાનીરના પૂજન કરી ઢોલ નગારા સાથે...

પરંપરા: માળીયા(મી) ના સરવડ ગામના તળાવમાં નવાનીરના પૂજન કરી ઢોલ નગારા સાથે વધામણાં કરતા ગ્રામજનો

ગુજરાતમાં મોટાભાગના ગામડાઓના તળાવમાં ચોમાસામાં નવા નીર આવતા જ ગ્રામજનોમાં એક ઉત્સાહનો માહોલ હોય છે અને નવા નીર ના પૂજન વિધિ કરીને વધામણાં કરવાની પરંપરા આજે પણ જીવંત છે.

- Advertisement -
- Advertisement -

જેમાં માળીયા(મી) તાલુકાના સરવડ ગામના તળાવમાં ફરીથી મેઘરાજાના હેતના હિલોળા લેતા નવા નીર નું આગમન થતા સરવડ વાસીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ નવાનીર ને વધામણાં કરવા માટે સરવડ ના ગ્રામજનોએ ઢોલનગારા સાથે વાજતે ગાજતે તળાવના પહોંચીને પૂજન અર્ચન કરીને આ નિરના વધામણાં કર્યા હતા જેમાં સરવડ ગામના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા અને સરવડમાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!