Thursday, April 25, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી સ્વ.દુષ્યંતકુમાર નવલચંદ કારીઆનુ દુઃખદ અવસાન

મોરબી નિવાસી સ્વ.દુષ્યંતકુમાર નવલચંદ કારીઆનુ દુઃખદ અવસાન

નવલચંદભાઈ ગોવિંદજીભાઈ કારીઆના સુપુત્ર તથા મોરબી બાર એસોસિયેશન ના ઉપ પ્રમુખ ચિરાગભાઈ કારીઆ તથા હાર્દિકભાઈ કારીઆ ના પિતાશ્રી તથા દિલિપભાઈ, અશ્વિનભાઈ, ગીરીબાળાબેન, અજીતભાઈ બિપિનભાઈ કારીઆ (રીટા. હાઈકોટૅ જજ)ના ભાઈ તથા સ્વ. શ્રી બાબુલાલ ગીરધરભાઈ પોપટ ના જમાઈ શ્રી દુષ્યંતકુમાર નવલચંદભાઈ કારીઆ તા. ૪-૭-૨૦૨૨ ના રોજ મોરબી મુકામે સવારે ૭ઃ૩૦ કલાકે શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા. ૦૮/૦૭/૨૦૨૨ ના શુક્રવારના રોજ સાંજે ૫:૦૦ થી ૬:૦૦ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!