Friday, March 29, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી ચંદ્રકાંત ચત્રભુજ પંડ્યાનુ દુખદ અવસાન

મોરબી નિવાસી ચંદ્રકાંત ચત્રભુજ પંડ્યાનુ દુખદ અવસાન

મોરબી નિવાસી ચંદ્રકાંત ચત્રભુજ પંડ્યા તે ઈન્દુમતીબેનના પતિ તેમજ ચત્રભુજ અંબારામ પંડ્યાના પુત્ર તેમજ સ્વ. દલપતભાઈ ચત્રભુજ પંડ્યાના નાના ભાઈ તેમજ હિતેશ, પરેશ (નિખિલ આઇસ્કીમ વાળા) અને જાગૃતિબેનના પિતા તથા સંજયભાઈ મુખ્યાજી રાજકોટ વાળાના સસરા. તેમજ રાજેશ દલપતરામ પંડ્યા (બોની ઓટો) અને મિતેશ દલપતરામ પંડ્યા (ગૂરૂ દત્તાત્રેય મંદિર) તેમના કાકાનું અવસાન થયું છે સદગતનું બેસણું તા:૨૧/૭/૨૨ ના રોજ ૪:૩૦ થી ૫:૩૦ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ રાખેલ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પરેશભાઈ ૯૭૧૨૪ ૯૬૫૭૬ હિતેશભાઈ :૯૯૨૫૬ ૨૯૭૯૯

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!