Friday, April 26, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી ધિમંતભાઈ જન્મશંકર દવે નું દુઃખદ અવસાન

મોરબી નિવાસી ધિમંતભાઈ જન્મશંકર દવે નું દુઃખદ અવસાન

મોરબી નિવાસી સ્વ. જન્મશંકર લાભશંકર દવે ના સુપુત્ર તથા સૌમિલ, જીગીશા, રિધ્ધી ના પિતાશ્રી તથા સંજયભાઈ, સ્વ. હિતેષભાઈ, હર્ષાબેન એચ. દવે ના મોટાભાઈ તથા સ્વ. કરૂણાશંકર બી. દવે ના જમાઈનું તા. ૨૦-૨-૨૦૨૨ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

- Advertisement -
- Advertisement -

સદ્ગતનું બન્ને પક્ષનું ઉઠમણું તા. ૨૧-૨-૨૦૨૨ ને સોમવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાન અક્ષર એપાર્ટમેન્ટ મહાબલી હનુમંત મંદિર સામે, વૈદેહિ પ્લાઝાની બાજુમાં, રવાપર ઘુનડા રોડ, મોરબી. મુકામે રાખેલ છે.

મો. ૭૦૧૬૧ ૦૫૯૯૦ – ૮૨૦૦૨ ૫૬૨૦૫

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!