Saturday, April 27, 2024
HomeNewsAvsannondh & Besnuરૂપુભા ભીખુભા ઝાલાનું દુઃખદ અવસાન

રૂપુભા ભીખુભા ઝાલાનું દુઃખદ અવસાન

મુ. શકત સનાળા નિવાસી સ્વ.ભીખુભા બેચરજી ઝાલા ના પુત્ર સ્વ.રૂપુભા ભીખુભા ઝાલા (ઉં.વ. ૭૨) નું તારીખ 5-11-21ના કારતક સુદ-૧ ને શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે .સદગતનું બેસણું 8-11-2021 સોમવારે સાંજે ૪ થી ૬ કલાક રાજપૂત સમાજની વાડી શકત સનાળા રામજી મંદિર ની પાસે સદગત ની ઉત્તરક્રિયા તા 11-11-21 ના ગુરુવારના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઝાલા હર્ષદ સિંહ રૂપુભા (પુત્ર) 98254 28513 અશ્વિન સિંહ (પૂત્ર) 9726914343 ધર્મેન્દ્રસિંહ 92 65676276 મંગળસિંહ ઇન્દુભા( પુત્ર) 9825356029 હરેન્દ્રસિંહ ઇન્દુભા (પુત્ર) 9825673918 શક્તિસિંહ નખુભા 9779286428

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!