Friday, April 26, 2024
HomeNewsAvsannondh & Besnuદેવીપ્રસાદ શંભુપ્રસાદ જોશીનું દુઃખદ અવસાન

દેવીપ્રસાદ શંભુપ્રસાદ જોશીનું દુઃખદ અવસાન

મૂળ પંચાસર નિવાસી સ્વ.શાસ્ત્રી શંભુપ્રસાદ જયરામ જોશીના મોટા પુત્ર સ્વ.દેવીપ્રસાદ શંભુપ્રસાદ જોષી નું સુરેશ જોશી મોરબી જ્યોતિષ દવે તથા સ્વ.ઇલાબેન ત્રિપાઠી ના મોટા ભાઈ તથા હિરેન જોશી(ઓમાન)અને મિહિર જોશી (રિલાયન્સ)ના પપ્પા તથા યાજ્ઞવલકપ જોષી અને કર્દમ જોશી ના ભાઈજી તથા સ્વ.જયશંકર જોશી અને હરિપ્રસાદ જોશી ના નાનાભાઇ તથા સ્વ.ખેરશંકર ઉમીયાશંકર ભટ્ટ ના જમાઈ નું તારીખ 4-11-21ના રોજ અવસાન થયેલ છે .તેમનું બેસણું સોમવારે સાંજે 4:30 થી 05:30 સુધી શ્રી આદર્શ હનુમાનજી મંદિર,સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કુલની સામે,વોર્ડ-9(A),ગાંધીધામ.ખાતે રાખેલ છે મો.9316750370 9426991055 8849672930

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!