Saturday, July 27, 2024
HomeGujaratપ્રેમ સંબંધનો કરુણ અંજામ : પ્રેમી સાથે કોઈ અણ્બનાવ બનતા યુવકનો આપઘાત

પ્રેમ સંબંધનો કરુણ અંજામ : પ્રેમી સાથે કોઈ અણ્બનાવ બનતા યુવકનો આપઘાત

મોરબીમાં વધુ એક યુવકના આપઘાતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં યુવકે પ્રેમ સંબંધમાં કોઈ બનેલા અણબનાવને લઇ પોતાનો જીવ ત્યાગી દીધું હોવાનું હાલ પ્રાથમિક તારણ લગાડવામાં આવી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઘુટું ગામની સીમમા આવેલ એન્ટીક માર્બો પ્રા.લિ.ના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઓરીસાના સનતભાઈ નામના યુવકે ગત તા.૨૫/૦૧/૨૩ ના રોજ પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લલીધું હતું. જયારે પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે તેઓએ યુવકની લાશને મરણ ગયેલ હાલતમા રૂમમાં લટકતા જોઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવ અંગેની જાણ કરી હતી. અને પરિવારજનોએ જણાવ્યું હતું કે, સનતને પોતાના વતનમા કોઈ છોકરી સાથે પ્રેમ સબંધ હોય જેથી કોઈ અણ્બનાવ બનતા મનમા લાગી અવતા તેણે આ પગલું ભર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!