Sunday, May 19, 2024
HomeGujaratઉત્તરાખંડમાં રસ્તો પૂર્વવત થતા ફસાયેલા મોરબીના યાત્રાળુઓ સલામત સ્થળે પહોંચ્યા

ઉત્તરાખંડમાં રસ્તો પૂર્વવત થતા ફસાયેલા મોરબીના યાત્રાળુઓ સલામત સ્થળે પહોંચ્યા

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભુસ્ખલનને કારણે ચારધામની યાત્રા પર અસર થઈ છે જેમાં જોશી મઢ નજીક પાગલ નાળા પાસે એક બસ ફસાઈ હતી. પરંતુ થોડા સમય બાદ પાગલ નાળા પરનો રસ્તો પૂર્વવત થઈ જતા તમામ લોકો સલામત સ્થળે જવા રવાના થયા છે જેમાં મોરબીમાં 46 લોકો સલામત નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!