Friday, April 26, 2024
HomeGujaratમોરબી જિલ્લામા અપમૃત્યુના બે બનાવ નોંધાયા

મોરબી જિલ્લામા અપમૃત્યુના બે બનાવ નોંધાયા

મોરબી જિલ્લામા અપમૃત્યુની બે ઘટના સામે આવી છે. જેમાં મોરબીના બગથળા ગામે રહેતા હસમુખ કે. વ્યાસ (ઉ.વ.૭૭) નામના વૃદ્ધ કોઈ અજાણી દવા પી લેતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અકસ્માતે મૃત્યુ અંગેનો કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.

- Advertisement -
- Advertisement -

તો બીજી તરફ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા જીણા સામજી પરમાર,ઉ.18 નામના યુવાને છતર નવાગામ તળમા બાવળાના ઝાડમાં લટકી જઈ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!